વાંચે ગુજરાત

વાંચે ગુજરાત



વાંચે ગુજરાત

વૈચારિક ક્રાંતિની જ્યોત 'વાંચે ગુજરાત': આ વૈચારિક ક્રાંતિ ખરેખર ઝગવવી હોય તો આમ આદમી પાસે જવાની વાત સો ટકા સાચી છે.


'વાંચે ગુજરાત' અંતર્ગત કાર્યક્રમનો આરંભ ૩જી જુલાઈ ૨૦૧૦ના રોજ શ્રી ગુણવંત શાહના 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપથી થયો હતો. ત્યારબાદના અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે કુલ ૧૫૦ વાર્તાલાપો યોજાયો હતો.

"મન ઉપર એવી છાપ ઊપસવા માંડી છે કે 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અને તેવી બીજી સંસ્થાઓના પૂર્ણ સહકારથી ગુજરાત સરકારે ગુજરાતી પ્રજામાં વાચનપ્રસારણના ઉમદા હેતુથી 'વાંચે ગુજરાત'નું જે ગુજરાતવ્યાપી અભિયાન આરંભ્યું છે તેનું પ્રથમ ઉડ્ડૅયન-ચરણ (ટીએક ઓફ સ્ટેજ) પૂરા ઉત્સાહ અને નિષ્ઠાથી સાકાર થવા માંડ્યું છે. આ એક સંતોષપ્રેરક સ્થિતિ લેખાય....." -પ્રમુખશ્રી, ભગવતીકુમાર શર્મા. (ઓગસ્ટ ૨૦૧૦)


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.