સેમીનાર

ગુજરાતી સાહિત્ય પરિષદ : પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮

ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.

અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮





૨૦૦૭

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૪મું અધિવેશન, ૨૦૦૭

ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાન પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન તા.૨૦-૨૧-૨૨, ડિસેમ્બર-૨૦૦૭ દરમિયાન યોજાશે.

અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
૪૪મું અધિવેશન, ૨૦૦૭

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.