નવાં પ્રકાશનો
૨૦૦૭નાં પ્રકાશનો
પ્રવચન-શાંતિનિકેતન
		
લેખક: રવીન્દ્રનાથ ટાગોર, અનુ.નગીનદાસ પારેખ (ત્રણ ભાગમાંથી), ચયન: અનિલા દલાલ, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૬+૨૦૪, કિં.રૂ.૧૧૦/-, ડિમાઈ, કાચું પૂંઠું
		
‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ(સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે 
		છાતીમતલાના પરિસરમાં ૧૮૯૧માં બાંધેલ કાચના કમનીય ઉપાસનામંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ 
		પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી સ્વયં રવીન્દ્રનાથે સંપાદિત કરેલાં. ગુજરાતીમાં નગીનદાસ પારેખે એ જ નામથી ત્રણ ભાગમાં એનો અનુવાદ કરેલો. અહીં એ ત્રણ ગુજરાતી
		ગ્રંથોમાંથી પસંદ કરીને પ્રવચનો આપ્યાં છે. ઉપનિષદની વાણી સાથે વિશ્વકવિ રવીન્દ્રનાથનું દર્શન અદ્દભુત રીતે વણાયેલું છે.		
	    
 પૃષ્ઠવાંચન (સંક્ષિપ્ત)
પૃષ્ઠવાંચન (સંક્ષિપ્ત)
	
		
		
		
		  વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.