લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૨
- ભોળાભાઈ પટેલ


૧૯૫૫માં નડિયાદ મુકામે ભરાયેલા પરિષદના અધિવેશન પ્રસંગે વિજયાદશમીએ ગોવર્ધનરામની શતાબ્દીવંદના પણ હતી, ત્યારે હું પહેલી વાર પરિષદના અધિવેશનમાં ગયો હતો. સાથે હતા 10મી શ્રેણીમાં ભણતા રઘુવીર ચૌધરી, જેમણે હાઈસ્કૂલ કક્ષાના છાત્રો માટે યોજાયેલી 'સરસ્વતીચંદ્ર' વિશેની નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. સંતરામ મંદિરમાં અમારો ઉતારો હતો...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર -જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૨

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.