હાલના હોદ્દેદારો
વર્ષ : ૨૦૧૦
હાલના ટ્રસ્ટીઓ
- શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ
- બળવંતભાઈ પારેખ
- પ્રફુલ્લભાઈ અનુભાઈ
- નિરંજન ભગત
- વિનોદ ભટ્ટ
- રઘુવીર ચૌધરી
પ્રમુખ
- ભગવતીકુમાર શર્મા
ઉપપ્રમુખ
- વર્ષા અડાલજા
- અનિલા દલાલ
મંત્રીઓ
- મહામંત્રી: રાજેન્દ્ર પટેલ
- પ્રકાશનમંત્રી: પ્રફૂલ્લ રાવલ
- પ્રસારમંત્રી: નીતિન વડગામા
- પ્રચારમંત્રી: જનક નાયક
કોષાધ્યક્ષ
- માધવ રામાનુજ
મધ્યસ્થ સમિતિ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.