લાઈબ્રેરી - ગ્રંથાલય

જાહેર ગ્રંથાલય

 

  • જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય
    • ચી.મ.ગ્રંથાલય - ફેસબુક પર

    • ચી.મ.ગ્રંથાલયની સ્થાપના : ૧૭-૦૩-૧૯૮૦

    • ચી.મ.ગ્રંથાલય - પ્રવેશ (લોગ ઇન)

    • ૧૭-૦૩-૨૦૧૮: ચી.મ.ગ્રંથાલય ૩૯મા સ્થાપનાદિન નિમિત્તે

    • પુસ્તકોની સંખ્યા:
      • ૮૦ હજાર થી ય વધુ પુસ્તકો ઉપલબ્ધ
      • ચી.મ.ગ્રંથાલય: ૪૯૫૮૭ (ફેબ્રુઆરી ૨૦૦૬)
      • રા.વિ.પાઠક ગ્રંથાલય: ૩૭૪૯(ફેબ્રુઆરી ૨૦૦૬)
      • શ્રી નિરંજન ભગત ગ્રંથસંચય: ૧૦ કબાટો ભરેલા પુસ્તકો ભેટ
      • હસ્તપ્રતોની સંખ્યા: ૨૫૦
      • દુર્લભ પુસ્તકો: ૧૪૫૦
    • સામયિકોની સંખ્યા:
      • લવાજમો: ૧૨ દૈનિકપત્રો, ૩૧ સામયિકો
      • ભેટ: ૧૫૮ સામયિકો (પત્રિકાઓ)
    • વાચનની સુવિધા
      • કુલ વિસ્તાર: ૩૪૫૦ ચો.મીટર
      • રવિવારે પણ સેવા ઉપલબ્ધ
    • વાચકોની સંખ્યા: ૧૩૦૦


    • સરેરાશ દરરોજ મુલાકાત લેતા વાચકો: ૫૦


    • લાઈબ્રેરીની કુલ વાચક સભ્યસંખ્યા: આજીવન સભ્યો ઉપરાંત ૩૦૦


    • પુસ્તકો રિન્યુ કરાવવા માટે આ એડ્રેસ પર ઈમેલ કરવી.
    • પ્રાદેશિક પુસ્તકાલયો સાથે સંપર્ક

     

     


    વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.