ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રતિલાલ છાયા


રતિલાલ છાયા Ratilal Chhaya

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રતિલાલ કાશીલાલ છાયા (૨૦-૧૧-૧૯૦૮): કવિ. જન્મસ્થળ ભડ (જિ.જૂનાગઢ). પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાંથી ૧૯૨૯માં મેટ્રિક થઈને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯થી ૧૯૬૭ સુધી શિક્ષક અને પત્રકાર.

છંદોબદ્ધ અને ગેય કાવ્યોના આ કવિ પાસેથી ‘ઝાકળના મોતી’, ‘સોહિણી’, ‘હિંડોલ’ વગેરે કાવ્યસંગ્રહો મળે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.