ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મોહમ્મદ માંકડ


મોહમ્મદ માંકડ  Mohammad Mankad

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર્તા અને બાળસાહિત્યમાં પણ સર્જન કર્યું છે. બાહ્ય ઘટના કરતાં પાત્રોના સંવેદનોને મનોવૈજ્ઞાનિક અભિગમથી આલેખવાનું વલણ તેમના કથાસાહિત્યમાં જોવા મળે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.