ઇ-ન્યુઝલેટર

શ્રદ્ધાંજલિ સભા


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભોળાભાઈનું અવસાન, શ્રદ્ધાંજલિ



આપણા ભોળાભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તા. ૨૦ મે, ૨૦૧૨ ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું છે.

શ્રી નિરંજન ભગત અને પરમ પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી કાંતિ શાહ અને શ્રીમતી ગીતા પરીખ, કમળાબેન પરીખને સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓના પ્રતિનિધિઓ શ્રદ્ધાંજલિ આપશે.

- ગુજરાતી સાહિત્ય પરિષદ
- ગુજરાતી સાહિત્ય અકાદમી
- ગુજરાત વિદ્યાસભા
- સાહિત્યસભા
- વિશ્વકોશ
- ગુજરાત વિદ્યાપીઠ
- કુમાર ટ્રસ્ટ
- કવિલોક
પ્રકાશક મંડળ
- અને રવીન્દ્રભવન


તા.૨૩-૫-૨૦૧૨; બુધવાર; સાંજે ૫.૩૦ કલાકે


સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.