વીડિયો : શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રનું વ્યાખ્યાન, તા.6 જુલાઈ 2018
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત વ્યાખ્યાનશ્રેણી: વિવેચનના વિવિધ અભિગમો: કૃતિ સંદર્ભે, પહેલું વ્યાખ્યાન, વિષય - "મનોવૈજ્ઞાનિક અભિગમ: કેટલીક સાહિત્યિક કૃતિઓના સંદર્ભે". વક્તા: શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર. તા.6 જુલાઈ 2018, શુક્રવાર. સવારે 10.30 થી 12. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
પુસ્તક પ્રદર્શન
શ્રી ઉમાશંકર જોશીની ૧૦૮મી જન્મજયંતી નિમિત્તે તેમના પુસ્તકોનું પ્રદર્શન. તા.૧૭ થી ૨૧ જુલાઈ, સવારે ૧૧ થી સાંજે 6 વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. .