ઈ-ન્યુઝલેટર | # ૧ - જુલાઈ ૨૦૧૩

પરિષદના આગામી કાર્યક્રમો

એનીબહેન સરેયાપ્રોત્સાહનનિધિ: સયોજક,પારુલ કંદર્પ દેસાઈ,પ્રજ્ઞા પટેલ, તા.૧૫-૭-૨૦૧૩ના સોમવારે બાળકિશોર અપ્રકાશિત નાટયકુતિનું પઠન.સાંજે ૪-૦૦ કલાકે.

વિશ્વકવિતા કેન્દ્ર: તા.૩-૧૦-૧૭-૨૪,૩૧-૭-૨૦૧૩ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા

પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્ધારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અર્ભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧ જુલાઈ ૨૦૧૩થી શરૂ .

બુધસભા:
'ગુજરાતી કવિતામાં' પર ડૉ.જયંતી પટેલ(રંગલો)નું વ્યાખ્યાન ભાગ - ૧

સાહિત્ય પર વિડિયો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Jul01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad