શોકાંજલિ
શોકાંજલિ : તાજેતરમાં વિદેહ થયેલા આપણાં સર્જકો શ્રી નીરવ પટેલ, શ્રી દક્ષાબહેન પટ્ટનીને શોકાંજલિ આપવા તા.૧૭-૫-૨૦૧૯, શુક્રવાર, સાંજે ૬ વાગ્યે, ગુજરાતી સાહિત્ય પરિષદ.
પુસ્તક પ્રદર્શન
ચી.મં.ગ્રંથાલય શ્રી હરિવલ્લભ ભાયાણીના જન્મદિન નિમિત્તે ભાષાવિજ્ઞાનના પુસ્તકોનું પ્રદર્શનઆપશે. તા.૧૭-૫-૧૯ થી તા.૧૫-૫-૧૯, સમય: ૧૧ થી ૬ વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
<