ઈ-ન્યુઝલેટર | # ૧ - મે ૨૦૧૯

શોકાંજલિ

શોકાંજલિ : તાજેતરમાં વિદેહ થયેલા આપણાં સર્જકો શ્રી નીરવ પટેલ, શ્રી દક્ષાબહેન પટ્ટનીને શોકાંજલિ આપવા તા.૧૭-૫-૨૦૧૯, શુક્રવાર, સાંજે ૬ વાગ્યે, ગુજરાતી સાહિત્ય પરિષદ.




પુસ્તક પ્રદર્શન

ચી.મં.ગ્રંથાલય શ્રી હરિવલ્લભ ભાયાણીના જન્મદિન નિમિત્તે ભાષાવિજ્ઞાનના પુસ્તકોનું પ્રદર્શનઆપશે. તા.૧૭-૫-૧૯ થી તા.૧૫-૫-૧૯, સમય: ૧૧ થી ૬ વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

<



પરબ - ડાઉનલોડ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad