ઈ-ન્યુઝલેટર | # ૧ - મે ૨૦૧૮

રવીન્દ્રભવન
રવીન્દ્રભવન: 'Rabindranath Tagore - The Best-kept Secret of Indian Theatre' by Dr.Ananda Lal. તા.17-5, ગુરુવાર, સાંજે 6 વાગ્યે. ગુજરાતી સાહિત્ય પરિષદ.



નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના
ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી સદગત નિરંજન ભગતનાં મિત્રો, પરિવાર, અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા યોજેલ કાર્યક્રમ.



ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો
૨૦૧૬ અને ૨૦૧૭નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી નીચે પ્રમાણેનાં પારિતોષિકો એનાયત કરવામાં આવશે. સર્વ લેખકો અને પ્રકાશકોને ૩૦-૬-૨૦૧૮ સુધીમાં દરેક પુસ્તકની બે નકલો, કયા પારિતોષિક માટે છે તે વિગત પુસ્તકના પહેલા પાના પર દર્શાવીને પરિષદ કાર્યાલય પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.



પરબ - ડાઉનલોડ કરી શકાશે



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad