ઈ-ન્યુઝલેટર | # ૧ - ડિસેમ્બર ૨૦૧૬

રવીન્દ્રભવન: શ્રી નિરંજન ભગતનું વ્યાખ્યાન: રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ: યુટ્યુબ પર સાંભળી શકાશે. પાક્ષિકી: તા.૧૫-૧૨ સાંજે ૬ વાગે શ્રી ધવલ સોની મૌલિક વાર્તા 'પીડા'નું પઠન અને કૃતિલક્ષી ચર્ચા કરશે. ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પરિસંવાદ: મૃતનો અમૃતયોગ - તા.૧૭-૧૨-૨૦૧૬; સવારે ૯.૩૦ થી ૫.૩૦

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૯મું જ્ઞાનસત્ર બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડાસ્થિત શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાનપદે શ્રી જૈન માણિભદ્રવીર દેરાસર ધર્મશાળાના પરિસરમાં તા.ર૩, ૨૪, ૨૫ ડિસેમ્બરના રોજ યોજાશે.

પરબ -નવીન









આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad