ઈ-ન્યુઝલેટર | # ૧ - મે ૨૦૧૪

આગામી કાર્યક્રમો : મે ૨૦૧૪

  • પાક્ષિકી સંયોજકઃ દીવાન ઠાકોર તા.૧-૫-૨૦૧૪,ગુરુવારે સાંજે ૬-૦૦ વાગે પુજા તત્સત વાર્તાનું પઠન કરશે.અને રમેશ ર. દવેની વાર્તાનો હરીશ ખત્રી આસ્વાદ કરાવશે.તા.૧૫-૫-૨૦૧૪ના,ગુરુવારે સાંજે ૬-૦૦ વાગે રાજેશ અંતાણી મૌલિક વાર્તાનું પઠન કરશે.અને અજય રાવલ અન્ય સર્જકની વાર્તાનો આસ્વાદ કરાવશે.


  • વિશ્વ કવિતા કેન્દ્ર : તા.૭,૧૪,૨૧-૫-૨૦૧૪,બુધવારે સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.અને ૨૮-૫-૨૦૧૪ના રોજ વ્યાખ્યાન.


  • એનીબહેન સરૈયા લેખિકાપ્રોત્સાહનનીધિ: સંયોજકઃ પારુલ કંદર્પ દેસાઈ, પ્રજ્ઞા પટેલ તા.૧૮-૫-૨૦૧૪ના રોજ જાણીતા વાર્તાકાર, રમેશ ર.દવે, કિરીટ દૂધાત અને બિંદુ ભટ્ટની હાજરીમાં વાર્તાશિબિર પછી બહેનો દ્ધારા લખાયેલી વાર્તાનું પઠન અને ચર્ચા.સમયઃ બપોરે ૧-૦૦થી ૪-૦૦.




  • ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ:


    ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગોનું સત્ર ૧૫ જુલાઈ, ૨૦૧૪થી શરૂ થશે. અભ્યાસક્રમમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વર્ગો સોમવાર અને મંગળવારે સાંજના ૫.૦૦ થી ૭.૦૦ના સમય દરમ્યાન લેવાશે.

    સંપર્કસૂત્ર : કાર્યાલય – (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ ; શ્રી ચન્દ્રકાન્ત ભાવસાર (મો) ૯૫૩૭૬૭૧૦૭૩



    આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
    May01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

    ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
    e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad