ઈ-ન્યુઝલેટર | જાન્યુઆરી ૨૦૧૪

રવિશંકર રાવળ વ્યાખ્યાન -તા.૧૧-૧-૨૦૧૪
૪૭મું અધિવેશન, આણંદ, ડિસેમ્બર ૨૦૧૩
સમાચાર:ગુજરાતી સાહિત્ય પરિષદના સુડતાલીસમા અધિવેશન એન.એસ.પટેલ આર્ટસ કૉલેજના યજમાનપદે આણંદ મુકામે તારીખ : ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ યોજાયું હતું. અધિવેશનના પ્રમુખ: કવિ-વિવેચક, ચરિત્રકાર ને પૌર્વાત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસી શ્રી ધીરુ પરીખ....
માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ'નું આયોજન તા.૧૫-૧-૨૦૧૪થી ૩૦-૧-૨૦૧૪ દરમિયાન કરવામાં આવ્યું છે.
પુસ્તક વેચાણકેન્દ્ર: ગ્રંથવિહાર
'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણકેન્દ્રનું નવું નામ છે.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Jan01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here.

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad

 

 

પરબ: નવીનતમ અંક